■ પરધાનમંત્રી જન આરોગ્ય યોજના -PM JAY
■ મા અમ્રુતમ વાત્સલ્ય યોજના - MAA CARD
➡ મા અમૃતમ યોજના અને પ્રધાાનમંત્ર્રી્ જન આરોગ PM JAY યોજના અનતૅૅગત કાડૅૅ ધરાાાવતા લોકોને વીના મૂલ્યે કોરોનાની સારવાર સરકારી તેમજ પ્રાઇવટ હોસ્પિટલોમાં ઉલબ્ધ છે.
➡ જે નાગરિકોને મા કાર્ડ ની મુદત "તારીખ 31-3-21" ના રોજ પુરી થાય છે.
તેવા નાગરિકો માટે હાલ ની કોરોનાની પરિસ્થિતિ ને ધાય્યાન મા રાખી ને મા કાર્ડ ની મુદત વધુ 3મહિના એટલે કે
"તારીખ 30-6-2021" સુધી લંબાવવા નિણર્ય કરવામાં આવેલો છે.
0 Comments